Gujarat
ભારતમાં સી પ્લેન- દરિયાઇ વિમાની સેવાઓના વિકાસ માટે બંદર, જહાજ અને જળ માર્ગોના મંત્રાલય અને નાગરિક ઉડ્ડયન મંત્રાલય વચ્ચે સમજૂતી પત્ર (એમઓયુ) પર સહીસિક્કા સમગ્ર દેશમાં અવિરત જોડાણ વધારવામાં આ એમઓયુ ગૅમ ચૅન્જર બની રહેશે અને પર્યટન ક્ષેત્રને પણ વેગ આપશે, કહે છે શ્રી મનસુખભાઇ માંડવિયા આ એમઓયુ ભારતમાં નવા પ્રકારની પર્યટન સેવાની જોગવાઇને મોટો જુસ્સો આપશે: શ્રી હરદીપ સિંહ પુરી: ભારતમાં સી પ્લેન- દરિયાઇ વિમાની સેવાઓના વિકાસ માટે બંદર, જહાજ અને જળ માર્ગોના મંત્રાલય અને નાગરિક ઉડ્ડયન મંત્રાલય વચ્ચે સમજૂતી પત્ર (એમઓયુ) પર સહીસિક્કા સમગ્ર દેશમાં અવિરત જોડાણ વધારવામાં આ એમઓયુ ગૅમ ચૅન્જર બની રહેશે અને પર્યટન ક્ષેત્રને પણ વેગ આપશે, કહે છે શ્રી મનસુખભાઇ માંડવિયા આ એમઓયુ ભારતમાં નવા પ્રકારની પર્યટન સેવાની જોગવાઇને મોટો જુસ્સો આપશે: શ્રી હરદીપ સિંહ પુરી